ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ?

ઉસ્તાદ ફૈયઝખાન
ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન
ઉસ્તાદ મૌલાબક્ષ
પંડિત વિષ્ણુ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતમાં મહિલાઓ માટેનું પ્રથમ ગુજરાતી ભાષામાં સામાયિક 'સ્ત્રી બોધ' પારસી અને હિન્દુ સુધારાવાદીઓ દ્વારા કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવેલ હતું ?

1857
1861
1865
1832

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP