DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એન્દ્રે બેતેં એમ.એન. શ્રીનિવાસ મેક્સ વેબર એમીલ દર્ખીમ એન્દ્રે બેતેં એમ.એન. શ્રીનિવાસ મેક્સ વેબર એમીલ દર્ખીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઉંદર કૂતરો ઘેટું ઘોડો ઉંદર કૂતરો ઘેટું ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે ? મેક્સ વેબર મ્યુલર ક્રિશ્ચયન કેરોલીન મે સ્ટીફન જોન્સ મેક્સ વેબર મ્યુલર ક્રિશ્ચયન કેરોલીન મે સ્ટીફન જોન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? વિશ્વનાથ મોહન યોગેન્દ્ર સિંહ ઈરાવતી કર્વે એમ. એન. શ્રીનિવાસ વિશ્વનાથ મોહન યોગેન્દ્ર સિંહ ઈરાવતી કર્વે એમ. એન. શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ? જી. ડી. બોઆઝ અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજન પદ્મનાભન જી. ડી. બોઆઝ અમિત અબ્રાહમ નરેન્દ્રનાથ સેનગુપ્તા ગોવિંદરાજન પદ્મનાભન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP