સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. આપેલ તમામ વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ? પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા આપેલ તમામ કારણો જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા આપેલ તમામ કારણો જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી ? ક્ષય (ટી.બી) ટાઈફોઈડ ઝાડા કોલેરા ક્ષય (ટી.બી) ટાઈફોઈડ ઝાડા કોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ? નિર્જલીકરણ રાસાયણિક સંરક્ષણ હિમીકરણ વરાળથી બાફવું નિર્જલીકરણ રાસાયણિક સંરક્ષણ હિમીકરણ વરાળથી બાફવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડની હાજરીમાં સુક્રોજ (ખાંડ)નું ગ્લુકોઝ અને ફ્રુકટોઝમાં વિઘટન થવાની ક્રિયાને ___ કહે છે. ઈન્વર્ટેઝ જળવિભાજન સ્ફટિકીકરણ કન્વર્ઝન ઈન્વર્ટેઝ જળવિભાજન સ્ફટિકીકરણ કન્વર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP