સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ? જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા આપેલ તમામ કારણો પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા આપેલ તમામ કારણો પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી ? ટાઈફોઈડ ઝાડા ક્ષય (ટી.બી) કોલેરા ટાઈફોઈડ ઝાડા ક્ષય (ટી.બી) કોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ? હિમીકરણ રાસાયણિક સંરક્ષણ વરાળથી બાફવું નિર્જલીકરણ હિમીકરણ રાસાયણિક સંરક્ષણ વરાળથી બાફવું નિર્જલીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડની હાજરીમાં સુક્રોજ (ખાંડ)નું ગ્લુકોઝ અને ફ્રુકટોઝમાં વિઘટન થવાની ક્રિયાને ___ કહે છે. સ્ફટિકીકરણ કન્વર્ઝન ઈન્વર્ટેઝ જળવિભાજન સ્ફટિકીકરણ કન્વર્ઝન ઈન્વર્ટેઝ જળવિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP