સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે

ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી.
ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે.
ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી.
ખીલીનાં વજનમાં વધારો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
CSIR દ્વારા વિકસાવવામાં આવેલ નલગોંડા પદ્ધતિ શા માટે ઉપયોગી છે ?

બાળકોનો ખોરાક બનાવવા
પાણીમાંથી ફલોરાઈડ દૂર કરવા
ખેતીના પાક વૃદ્ધિ માટે
જમીન ગુણવત્તા સુધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP