સામાન્ય જ્ઞાન (GK) માનવ અધિકારોની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1950 1951 1949 1948 1950 1951 1949 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કયા વર્ષમાં લાગુ થયો હતો ? 1988 1978 1998 2008 1988 1978 1998 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1990 1992 1993 1995 1990 1992 1993 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે ? સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજ વિજ્ઞાનસ કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાત વર્ગના સંસદસભ્ય સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજ વિજ્ઞાનસ કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાત વર્ગના સંસદસભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ. 2000 મીટર 500 મીટર 1500 મીટર 1000 મીટર 2000 મીટર 500 મીટર 1500 મીટર 1000 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP