સામાન્ય જ્ઞાન (GK)
સૂર્યમંડળના કયા બે ગ્રહોની કક્ષાઓ વચ્ચે લઘુગ્રહો નો પટ્ટો આવેલો છે ?

મંગળ અને ગુરુ
શુક્ર અને મંગળ
શુક્ર અને પૃથ્વી
ગુરુ અને શનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ?

અરવિંદ ઘોષ
સ્વામી વિવેકાનંદ
વિનોબા ભાવે
સ્વામી રામકૃષ્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ?

સરદાર પટેલ
સુભાષચંદ્ર બોઝ
સત્યેન્દ્રનાથ બોઝ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP