સામાન્ય જ્ઞાન (GK) સૂર્યમંડળના કયા બે ગ્રહોની કક્ષાઓ વચ્ચે લઘુગ્રહો નો પટ્ટો આવેલો છે ? ગુરુ અને શનિ શુક્ર અને પૃથ્વી મંગળ અને ગુરુ શુક્ર અને મંગળ ગુરુ અને શનિ શુક્ર અને પૃથ્વી મંગળ અને ગુરુ શુક્ર અને મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ધ સિંથેસિસ ઓફ યોગા' અને 'ધ લાઈફ ડિવાઇન' પુસ્તક કયા મહાનુભાવે લખેલા છે ? અરવિંદ ઘોષ સ્વામી વિવેકાનંદ વિનોબા ભાવે સ્વામી રામકૃષ્ણ અરવિંદ ઘોષ સ્વામી વિવેકાનંદ વિનોબા ભાવે સ્વામી રામકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ? સત્યેન્દ્રનાથ બોઝ જવાહરલાલ નેહરુ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ સત્યેન્દ્રનાથ બોઝ જવાહરલાલ નેહરુ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલે નીચેનામાંથી કયા મહાકાવ્યની રચના કરી હતી ? કરુણાવર્જાયુધ સનત્કુમારચરિત વસંતવિલાસ નરનારાયણનંદ કરુણાવર્જાયુધ સનત્કુમારચરિત વસંતવિલાસ નરનારાયણનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?૧. કવિ કુંજર૨. સરસ્વતીકંઠાભરણ૩. સારસ્વત માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૧,૨ માત્ર ૨,૩ ૧,૨,૩ માત્ર ૧,૩ માત્ર ૧,૨ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP