સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? અજયપાલ ભીમદેવ બીજો કુમારપાલ મૂળરાજ બીજો અજયપાલ ભીમદેવ બીજો કુમારપાલ મૂળરાજ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? અજયપાલ કુમારપાલ ત્રિભુવનપાલ સિધ્ધરાજ જયસિંહ અજયપાલ કુમારપાલ ત્રિભુવનપાલ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.56 ઈ.સ.249 ઈ.સ.49 ઈ.સ.156 ઈ.સ.56 ઈ.સ.249 ઈ.સ.49 ઈ.સ.156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? વૈષ્ણવ શૈવ જૈન બૌદ્ધ વૈષ્ણવ શૈવ જૈન બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP