સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ગુજરાત મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? અજયપાલ મૂળરાજ બીજો કુમારપાલ ભીમદેવ બીજો અજયપાલ મૂળરાજ બીજો કુમારપાલ ભીમદેવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ અજયપાલ ત્રિભુવનપાલ સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ અજયપાલ ત્રિભુવનપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.249 ઈ.સ.49 ઈ.સ.156 ઈ.સ.56 ઈ.સ.249 ઈ.સ.49 ઈ.સ.156 ઈ.સ.56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? શૈવ બૌદ્ધ વૈષ્ણવ જૈન શૈવ બૌદ્ધ વૈષ્ણવ જૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP