સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? ભીમદેવ બીજો કુમારપાલ અજયપાલ મૂળરાજ બીજો ભીમદેવ બીજો કુમારપાલ અજયપાલ મૂળરાજ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ? ત્રિભુવનપાલ સિધ્ધરાજ જયસિંહ અજયપાલ કુમારપાલ ત્રિભુવનપાલ સિધ્ધરાજ જયસિંહ અજયપાલ કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલચુરિ સંવત ઈ.સ.ના કયા વર્ષમાં શરૂ થયું હતું ? ઈ.સ.156 ઈ.સ.56 ઈ.સ.49 ઈ.સ.249 ઈ.સ.156 ઈ.સ.56 ઈ.સ.49 ઈ.સ.249 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કડિયા ડુંગરની તળેટીમાં એક શિલામય સિંહ સ્તંભ આવેલો છે, તે કયા ધર્મ સાથે સંકળાયેલો છે ? જૈન વૈષ્ણવ બૌદ્ધ શૈવ જૈન વૈષ્ણવ બૌદ્ધ શૈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP