સામાન્ય જ્ઞાન (GK) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? શિહાબુદીન ધોરી કુતુબુદીન ઐબિકે મહમૂદ ગઝનવીએ કુતુબુદીન બખ્તિયારે શિહાબુદીન ધોરી કુતુબુદીન ઐબિકે મહમૂદ ગઝનવીએ કુતુબુદીન બખ્તિયારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ? પ્રકરણ 17 પ્રકરણ 8 પ્રકરણ 12 પ્રકરણ 11 પ્રકરણ 17 પ્રકરણ 8 પ્રકરણ 12 પ્રકરણ 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય સંવિધાન (બંધારણ) માં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઇ કયા અનુચ્છેદ (કલમ) માં કરવામાં આવેલ છે ? 17 21 18 14 17 21 18 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજયસભાના અધ્યક્ષ કોણ હોય છે ? રાજયસભાના સિનીયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રાજયસભાના ચુંટાયેલા નેતા રાજયસભાના સિનીયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રાજયસભાના ચુંટાયેલા નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ? સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. મૂળશંકર ભટ્ટ સ્વ. ગીજુભાઇ બધેકા સ્વ. નાનાભાઇ ભટ્ટ સ્વ. હરભાઇ ત્રિવેદી સ્વ. મૂળશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP