સામાન્ય જ્ઞાન (GK)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકઅમૃત
લોકવિચાર મંચ
લોકભારતી
લોકવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના મુખ્યમંત્રીએ તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું નામ શ્રીમદ હેમચંદ્રાચાર્ય સાથે સાંકળવાની જાહેરાત કરી ?

આયુર્વેદ યુનિવર્સિટી
કૃષિ યુનિવર્સિટી
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
ભાવનગર યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP