સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

આકાશમાં શનિ
સપ્તર્ષિ
મંદિરમાં સ્થાપિત શિવલિંગ
હોકાયંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

જયલલિતા
ચંદ્રાબાબુ નાયડુ
મમતા બેનર્જી
લાલુપ્રસાદ યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP