સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

સપ્તર્ષિ
મંદિરમાં સ્થાપિત શિવલિંગ
આકાશમાં શનિ
હોકાયંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

મમતા બેનર્જી
ચંદ્રાબાબુ નાયડુ
લાલુપ્રસાદ યાદવ
જયલલિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP