સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

હોકાયંત્ર
મંદિરમાં સ્થાપિત શિવલિંગ
આકાશમાં શનિ
સપ્તર્ષિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોના કારણે અગાઉ વાજપેયીજીની સરકારને સત્તા છોડવી પડી ?

મમતા બેનર્જી
લાલુપ્રસાદ યાદવ
ચંદ્રાબાબુ નાયડુ
જયલલિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP