GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“મુક્ત વેપાર એ વ્યાપાર નીતિની એવી પધ્ધતિ છે જે ઘરેલું અને વિદેશી વસ્તુઓ વચ્ચે કોઈ જ ભેદ રાખતી નથી અને તેથી વધારાનો બોજ પછી લાદવામાં આવતો નથી અને પહેલાંની કોઈ ખાસ તરફેણ મંજૂર કરવામાં આવતી નથી.’’ મુક્ત વેપારની આ વ્યાખ્યા ___ દ્વારા આપવામાં આવે છે.

હેબરલર
જે. એસ. મીલ
એડમ સ્મિથ
ડેવિડ રિકાર્ડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં, ‘સંરક્ષણ નીતિ’ કરતા ‘મુક્ત વેપાર નીતિ’ના ઘણા ફાયદાઓ છે. નીચેના પૈકી આ સંદર્ભમાં કયો / કયા ફાયદો / ફાયદાઓ છે ?
(I) તુલનાત્મક ખર્ચ લાભ
(II) સસ્તી આયાત
(III) બાળ (નાના) ઉદ્યોગોને સંરક્ષણ

માત્ર (I)
(I) અને (II) બંને
(II) અને (III) બંને
માત્ર (II)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય EXIM બેંકના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

આયાત અને નિકાસને ઉત્તેજન આપે છે.
EXIM બેંકની સ્થાપના 1લી જાન્યુઆરી, 1972 ના રોજ થઈ
ખરીદનારની શાખ વધારે છે.
મૂડીગત માલની નિકાસના સંદર્ભમાં ખાસ ધ્યાન આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી વાંચો અને કયું / ક્યાં સાચું / સાચાં છે, તે જણાવો.
(I) EXIM બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 19 સભ્યો હોય છે.
(II) EXIM બેંકના અધ્યક્ષ અને વહીવટી નિયામક એ મુખ્ય કાર્યપાલક અને પૂર્ણસમયના નિયામક છે.
(III) EXIM બેંકની સત્તાવાર મૂડી રૂા. 200 કરોડ છે, કે જેમાં રૂા. 75 કરોડ ભરપાઈ મૂડી છે.
(IV) EXIM બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં વેપારી બેંકના પ્રતિનિધઓનો સમાવેશ થતો નથી.

બધાં જ સાચાં છે.
માત્ર (III) અને (IV) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વિશ્વ વેપાર સંગઠન (WTO)ના માળખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી ?

વિશ્વ વેપાર સંગઠનના માળખામાં માંત્ર પરિષદ ટોચ પર હોય છે.
વિશ્વવેપાર સંગઠનનો વહીવટ એ સચિવાલય દ્વારા ચલાવવામાં આવે છે કે જે મંત્રી પરિષદ દ્વારા નિયુક્ત મહાનિયામકના નેતૃત્વમાં ચાલે છે.
સામાન્ય પરિષદ એ વિશ્વ વેપાર સંગઠનમાં વાસ્તવિક કાર્ય કરતું એન્જિન (સાધન) છે કે જે મંત્રી પરિષદના બદલે કાર્ય કરે છે.
બૌધ્ધિક સંપત્તિના હકો એ સામાન્ય પરિષદના વેપાર સંબંધિત પરિપ્રેક્ષ્યમાં આવતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP