GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સરળતાથી મિશ્ર થઈ જતાં બે કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલનબિંદુ વચ્ચેનો તફાવત ___ કરતા ઓછો હોય, તો તેમના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે.

25 K
273 K
27°C
25°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વનમહોત્સવ-2019 પ્રસંગે શરૂ કરાયેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો.

હરિહર વન
શહીદ વન
જડેશ્વર વન
નાગેશ વન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ?

કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે.
તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે.
આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો.
સ્ત્રીનો કોઈ ચોટલો પકડે. તે પિતામહ હોય. પરમેશ્વર પોતે હોય. તેની સાથે યુદ્ધ કરવું.

તો, કે, તો પણ
એટલે, તેથી, તો
અને, જ્યાં, માટે
કે, તો, તોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP