GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મોગલ રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો. નડિયાદ મહેમદાવાદ ખંભાત ઉત્તરસંડા નડિયાદ મહેમદાવાદ ખંભાત ઉત્તરસંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો. મહારાજા ભગવતસિંહજી જામ રણજિતસિંહ વાઘજી ઠાકોર જામ રાવળ મહારાજા ભગવતસિંહજી જામ રણજિતસિંહ વાઘજી ઠાકોર જામ રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે રૂ. 10 લાખ એકત્રિત કરવા કોના દ્વારા ટહેલ નાંખવામાં આવી હતી ? સરદાર પટેલ મોહનદાસ ગાંધી રવિશંકર વ્યાસ મહાદેવ દેસાઈ સરદાર પટેલ મોહનદાસ ગાંધી રવિશંકર વ્યાસ મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સુરસિંહજી ગોહિલ 'કલાપી'ના વારસદાર સાહિત્ય રસિક હતા. અને તેઓ 'રાજહંસ' ઉપનામથી તેમના લેખો / કાવ્યો લખતા હતા. આ વારસદારનું નામ જણાવો. બહાદુરસિંહજી પ્રહલાદસિંહજી પ્રતાપસિંહજી દોલતસિંહજી બહાદુરસિંહજી પ્રહલાદસિંહજી પ્રતાપસિંહજી દોલતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ? 3/4 મીટર 16/3 મીટર 16 મીટર 4/3 મીટર 3/4 મીટર 16/3 મીટર 16 મીટર 4/3 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP