Gujarat Police Constable Practice MCQ Part - 3
જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય.

ગેરકાયદે મંડળી
હુલ્લડ
બખેડો
યુધ્ધ કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એવીડન્સ એકટની કલમ – 45ના પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?
(1) વિદેશી કાયદો
(2) કલા – વિજ્ઞાન
(3) રાજનીતિ
(4) હસ્તાક્ષર કે આંગળાની છાપ

1, 2, 3
3, 4, 1
1, 2, 4
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP