ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?

માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ.
રોશની આવી પણ એ ન આવી.
તમે આવો તો વાત કંઈ જામે.
એ અને રોશની આવ્યા પણ ખરા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી પ્રેરકવાક્ય શોધીને લખો.

તેને બધાં દાખલા ગણવા પડશે
તેણે બધા દાખલા ગણ્યા
તેણે દાખલા ગણાવડાવ્યા
તે બધા દાખલા ગણશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP