ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ?

અક્ષરસંખ્યા : 19
મસજસતતગાગા
યતિ : 12મા અક્ષર
અક્ષરમેળ છંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

યતિ : અટકસ્થાન
સવૈયા છંદ : 31 માત્રા
વંશસ્થ છંદ : તતજર
મનહર છંદ : 31 અક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP