ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મેરે તો ગિરિધર ગોપાલ
માધવ ક્યાંય નથી મધુવનમાં
મને ચાકર રાખોજી
મુખડાની માયા લાગી રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જિગર અને અમી' નવલકથા કયા સાહિત્યકારની છે ?

ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
ચુનીલાલ વ. શાહ
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP