ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આપણો ઘડીક સંગ' કૃતિ કયા સાહિત્યકારની છે ?

ગૌરીશંકર જોષી
કૃષ્ણલાલ શ્રીધરાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
દિગીશ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

સુકન્યા ઝવેરી
જયંત પાઠક
તારક મહેતા
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

યુગવંદના
સિંધુડો
સોરઠ સંતવાણી
માણસાઈના દીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા
રમણભાઈ નીલકંઠ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP