ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

કવિ ન્હાનાલાલ
રમેશ પારેખ
બળવંતરાય ઠાકોર
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ?

કનૈયાલાલ મુનશી
ચીનુભાઈ પટવા
તારક મહેતા
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

મહમ્મદ માંકડ
વિનોદ ભટ્ટ
બળવંતરાય ઠાકોર
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP