ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

નટવરલાલ પંડ્યા
બળવંતરાય ઠાકોર
રમેશ પારેખ
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ?

કનૈયાલાલ મુનશી
મધુસૂદન પારેખ
ચીનુભાઈ પટવા
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

બળવંતરાય ઠાકોર
વિનોદ ભટ્ટ
મહમ્મદ માંકડ
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP