ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો.

નટવરલાલ પંડ્યા
રમેશ પારેખ
કવિ ન્હાનાલાલ
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ?

મધુસૂદન પારેખ
ચીનુભાઈ પટવા
કનૈયાલાલ મુનશી
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ?

બળવંતરાય ઠાકોર
ભગવતીકુમાર શર્મા
મહમ્મદ માંકડ
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP