ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે ? સ્નેહરશ્મિ ઘાયલ દર્શક કલાપી સ્નેહરશ્મિ ઘાયલ દર્શક કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ? શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત ઉમાશંકર જોશી શેખાદમ આબુવાલા ઝવેરચંદ મેઘાણી નિરંજન ભગત ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ અખાનો વ્યવસાય શો હતો ? કુંભાર સોની શિક્ષક સુથાર કુંભાર સોની શિક્ષક સુથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તિલક કરતાં ત્રેપન થયાં, જપમાળાનાં નાકાં ગયાં' - આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ અખો શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP