ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ? ગુણવંત ગુજરાતી સવાયા ગુજરાતી ગુજરાતનો નાથ ગુજરાત પ્રહરી ગુણવંત ગુજરાતી સવાયા ગુજરાતી ગુજરાતનો નાથ ગુજરાત પ્રહરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ? પન્નાલાલ પટેલ ત્રિભોલનદાસ લુહાર રાજેન્દ્ર શુક્લ ત્રિકમલાલ પંચાલ પન્નાલાલ પટેલ ત્રિભોલનદાસ લુહાર રાજેન્દ્ર શુક્લ ત્રિકમલાલ પંચાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સુરેશ જોષી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી કવિ સુન્દરમ્ સુરેશ જોષી ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી કવિ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP