ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ?

સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી
હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર
માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ
ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ?

કવિ ન્હાનાલાલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ?

ગુણવંત ગુજરાતી
ગુજરાતનો નાથ
સવાયા ગુજરાતી
ગુજરાત પ્રહરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

પન્નાલાલ પટેલ
ત્રિકમલાલ પંચાલ
રાજેન્દ્ર શુક્લ
ત્રિભોલનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

ઉમાશંકર જોષી
સુરેશ જોષી
કનૈયાલાલ મુનશી
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP