ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજની યાદમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક 'માણસાઈના દીવા' કોના કલમ દ્વારા લખાયેલ છે ? ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ ઉમાશંકર જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ? ગુજરાતનો નાથ સવાયા ગુજરાતી ગુજરાત પ્રહરી ગુણવંત ગુજરાતી ગુજરાતનો નાથ સવાયા ગુજરાતી ગુજરાત પ્રહરી ગુણવંત ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ? ત્રિકમલાલ પંચાલ ત્રિભોલનદાસ લુહાર રાજેન્દ્ર શુક્લ પન્નાલાલ પટેલ ત્રિકમલાલ પંચાલ ત્રિભોલનદાસ લુહાર રાજેન્દ્ર શુક્લ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? કવિ સુન્દરમ્ સુરેશ જોષી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી કવિ સુન્દરમ્ સુરેશ જોષી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP