ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? પાવાગઢ બેચરાજી ચાંપાનેર ડાકોર પાવાગઢ બેચરાજી ચાંપાનેર ડાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહરાવ દિવેટીયા દલપતરામ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે નરસિંહરાવ દિવેટીયા દલપતરામ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ક.મા.મુનશી લિખિત 'કાકાની શશી' એ કઈ કૃતિ છે ? કાવ્યસંગ્રહ નવલિકા નવલકથા નાટક કાવ્યસંગ્રહ નવલિકા નવલકથા નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? મણિશંકર રત્નજી ભટ્ટ બાલમુકુંદ દવે દયારામ ભટ્ટ બળવંતરાય ઠાકોર મણિશંકર રત્નજી ભટ્ટ બાલમુકુંદ દવે દયારામ ભટ્ટ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP