ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? બેચરાજી ચાંપાનેર ડાકોર પાવાગઢ બેચરાજી ચાંપાનેર ડાકોર પાવાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના અને રીરી કયા કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે ? નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા દલપતરામ હરીન્દ્ર દવે નરસિંહ મહેતા નરસિંહરાવ દિવેટીયા દલપતરામ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ક.મા.મુનશી લિખિત 'કાકાની શશી' એ કઈ કૃતિ છે ? નવલકથા નવલિકા નાટક કાવ્યસંગ્રહ નવલકથા નવલિકા નાટક કાવ્યસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે દયારામ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP