ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ?
1. પં. આનંદશંકર ધ્રુવ
2. રમણભાઈ નીલકંઠ
3. નરસિંહરાવ
4. નાનાલાલ
અ. વિભૂતિ પ્રાર્થના
બ. બુદ્ધ ચરિત
ક. હિન્દુ ધર્મની બાળપોથી
ડ. કૃષ્ણાવતાર
ઈ. હરિદર્શન

1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-ઈ, 2-ક, 3-ડ, 4-બ
1-ક, 2-અ, 3-બ, 4-ઈ
1-ડ, 2-બ, 3-અ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP