ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ગાંધીજીની નથી ?

હિન્દ સ્વરાજ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો વિજય
સત્યના પ્રયોગો
રખડવાનો આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા
આગગાડી - ઈશ્વર પેટલીકર
ગુજરાતનો નાથ - ક.મા.મુનશી
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

ચંદ્રવદન મેહતા
મહાદેવભાઈ દેસાઈ
કનૈયાલાલ મુનશી
જયશંકર સુંદરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP