ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ સુંદરમ્ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈષ્ણવજન તો તેને કહીએ'- આ પંકિત કયા કવિની છે ? અખો ભોજા ભગત મીરાંબાઈ નરસિંહ મહેતા અખો ભોજા ભગત મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? નટવરલાલ પંડ્યા ઉમાશંકર જોષી સુરેશ જોષી ગૌરીશંકર જોષી નટવરલાલ પંડ્યા ઉમાશંકર જોષી સુરેશ જોષી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? પ્રેમાનંદ દયાનંદ રામાનંદ સહજાનંદ પ્રેમાનંદ દયાનંદ રામાનંદ સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મળેલા જીવ' કોની કૃતિ છે ? મનુભાઈ પંચોળી સારંગ બારોટ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર મનુભાઈ પંચોળી સારંગ બારોટ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP