ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ?

જયંતી દલાલ
પંડિત સુખલાલજી
નરસિંહરાવ દિવેટીયા
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા
દલપતરામ - ફાર્બસ વિરહ
ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર
કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના એક જાણીતા અખબારમાં પ્રસિદ્ધ થતી કોલમ અને લેખક અંગેની કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

માનસ દર્શન - મોરારી બાપુ
વિચારોના વૃંદાવનમાં - ગુણવંતશાહ
તડ ને ફડ - નગીનદાસ સંધવી
બુધવારની બપોરે - બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ?

શ્રી ઉમાશંકર જોષી
શ્રી સ્વામી રામદાસ
શ્રી સુંદરમ્
શ્રી ચિત્રભાનુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP