ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ?

રાજેન્દ્ર શુકલ
કુમારપાળ દેસાઈ
મોહમ્મદ માંકડ
જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

રામનારાયણ વિશ્વનાથ પાઠક
તારાબહેન મોડક
મહાદેવ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
અંબાલાલ દેસાઈ
વજુ કોટક
કેશવ હર્ષદ ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP