ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

કનૈયાલાલ મુનશી
પ્રફુલ્લ નંદશંકર દવે
દલસુખભાઈ માલવણિયા
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

કવિ દલપતરામ
કવિ કાન્ત
ભોજા ભગત
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એન્ટવ ચેખોવની વાર્તા ‘The Bet’નો ‘શરત’ નામે અનુવાદ કોણે કર્યો છે ?

ડૉ. રમેશ ઓઝા
નારાયણ સૂર્વે
રમેશ પારેખ
નવલરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વિજયગુપ્ત મૌર્ય કોનું ઉપનામ છે ?

વિજય શંકરવાસુ
નગેન્દ્ર વિજય
ભારદ્વાજ વિજય
હર્ષણ પુષ્કર્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP