ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

અંબાજીના શણગારનો ગરબો
કજોડાનો ગરબો
આનંદનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

રામરાજિયો
દ્વાદશમાસ
શલોકા
એકાદશસ્કંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP