ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

મા પાવા તે ગઢથી ઊતર્યા
કજોડાનો ગરબો
આનંદનો ગરબો
અંબાજીના શણગારનો ગરબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

શલોકા
એકાદશસ્કંધ
રામરાજિયો
દ્વાદશમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP