ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. સ્વામી આનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા સ્વામી આનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમીની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1992 વર્ષ 1975 વર્ષ 1954 વર્ષ 1958 વર્ષ 1992 વર્ષ 1975 વર્ષ 1954 વર્ષ 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 11 મીથી 14મી સદી સુધીનો સાહિત્યનો યુગ કયા યુગ તરીકે ઓળખાય છે ? પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ સમન્વય યુગ ભક્તિયુગ પ્રાગ-નરસિંહ યુગ સુધારક યુગ સમન્વય યુગ ભક્તિયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “નિર્ઝરિણી’’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચીનુભાઈ પટવા અરદેશર ખબરદાર રસિકલાલ પરીખ કવિ બોટાદકર ચીનુભાઈ પટવા અરદેશર ખબરદાર રસિકલાલ પરીખ કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય પારાશર્યનો જન્મ ક્યાં થયો હતો ? રણાસણ સોજા મોરબી વડાલી રણાસણ સોજા મોરબી વડાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP