ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની કૃતિ કઈ નથી ? વિશ્વગીતા તુલસી ક્યારો વેવિશાળ યુગવંદના વિશ્વગીતા તુલસી ક્યારો વેવિશાળ યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાલજી મણિયારનાં વેશ' પરથી રમણભાઈ નીલકંઠે કઈ કૃતિની રચના કરી ? શોધ રાઈનો પર્વત ભદ્રંભદ્ર હાસ્યમંદિર શોધ રાઈનો પર્વત ભદ્રંભદ્ર હાસ્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? પ્રવાસવર્ણન-અમૃતા કાવ્યસંગ્રહ-તારીખનું ઘર નાટક-રોમન સ્વરાજ એકાંકી-બાથટબમાં માછલી પ્રવાસવર્ણન-અમૃતા કાવ્યસંગ્રહ-તારીખનું ઘર નાટક-રોમન સ્વરાજ એકાંકી-બાથટબમાં માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અછાંદસ ડોલનશૈલી કવિતાની રચના કોણે કરી ? ઉમાશંકર જોશી સુરેશ જોશી અનિલ જોશી ન્હાનાલાલ ઉમાશંકર જોશી સુરેશ જોશી અનિલ જોશી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ? દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ સત્યના પ્રયોગ હિમાલયનો પ્રવાસ હિન્દસ્વરાજ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ સત્યના પ્રયોગ હિમાલયનો પ્રવાસ હિન્દસ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP