ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ?

બંસીધર શુક્લ
ચંદ્રકાન્ત શેઠ
હરીશ નાયક
રજની વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

ચંપકલાલ ગાંધી
કે.કા. શાસ્ત્રી
ગિજુભાઈ બધેકા
ચુનીલાલ આશારામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

મનસુખરામ ત્રિપાઠી
નવલરામ પંડ્યા
નંદશંકર મહેતા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP