ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મોહમ્મદ માંકડનો જન્મ ક્યાં થયો હતો ? બાવળા પાળિયાદ સાયલા ગાણોલ બાવળા પાળિયાદ સાયલા ગાણોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ? હરીશ નાયક ચંદ્રકાન્ત શેઠ બંસીધર શુક્લ રજની વ્યાસ હરીશ નાયક ચંદ્રકાન્ત શેઠ બંસીધર શુક્લ રજની વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ? કે.કા. શાસ્ત્રી ચુનીલાલ આશારામ ભગત ગિજુભાઈ બધેકા ચંપકલાલ ગાંધી કે.કા. શાસ્ત્રી ચુનીલાલ આશારામ ભગત ગિજુભાઈ બધેકા ચંપકલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નવલરામ પંડ્યા નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી દલપતરામ નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP