ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ?

હરીશ નાયક
ચંદ્રકાન્ત શેઠ
બંસીધર શુક્લ
રજની વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

કે.કા. શાસ્ત્રી
ચુનીલાલ આશારામ ભગત
ગિજુભાઈ બધેકા
ચંપકલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ?

નંદશંકર મહેતા
મનસુખરામ ત્રિપાઠી
દલપતરામ
નવલરામ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP