ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ? બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારિયા મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જ્ઞાનચક્ર’ના નામથી ગુજરાતીમાં પ્રથમ જ્ઞાનકોશ કોણે તૈયાર કર્યો ? ઈલા આરબ મહેતા અમૃત કેશવ નાયક રતનજી ફરમજી શેઠના દલસુખભાઈ માલવણિયા ઈલા આરબ મહેતા અમૃત કેશવ નાયક રતનજી ફરમજી શેઠના દલસુખભાઈ માલવણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ? નારાયણભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી નારાયણભાઈ દેસાઈ મહાદેવભાઈ દેસાઈ કવિ ન્હાનાલાલ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? ખરી કેળવણી મંગળપ્રભાત અનાસક્તિયોગ વર્મ મંથન ખરી કેળવણી મંગળપ્રભાત અનાસક્તિયોગ વર્મ મંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? ચિનુ મોદી રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ ચિનુ મોદી રાવજી પટેલ રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP