ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. છંદુ ડેહર ડીંડળ કેરવી છંદુ ડેહર ડીંડળ કેરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઇચ્છારામ દેસાઈ મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? સહુ ચાલો જીતવા જંગ દાસપણું ક્યાં સુધી ડગલું ભર્યું કે ન હઠવું પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? સહુ ચાલો જીતવા જંગ દાસપણું ક્યાં સુધી ડગલું ભર્યું કે ન હઠવું પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ સ્વામી આનંદ દલપતરામ સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ સ્વામી આનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? ભડલીગીત લોકગીત પદ પ્રભાતિયું ભડલીગીત લોકગીત પદ પ્રભાતિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP