ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મહિપતરામ નીલકંઠ
ઇચ્છારામ દેસાઈ
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

સહુ ચાલો જીતવા જંગ
દાસપણું ક્યાં સુધી
ડગલું ભર્યું કે ન હઠવું
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ?

સયાજીરાવ ગાયકવાડ
મહીપતરામ
સ્વામી આનંદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP