ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ?

મનસુખરામ ત્રિપાઠી
ગોવર્ધનરામ ત્રિપાઠી
મહિપતરામ નીલકંઠ
ઇચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ?

સહુ ચાલો જીતવા જંગ
ડગલું ભર્યું કે ન હઠવું
દાસપણું ક્યાં સુધી
પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ?

સ્વામી આનંદ
દલપતરામ
સયાજીરાવ ગાયકવાડ
મહીપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP