ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. છંદુ ડેહર કેરવી ડીંડળ છંદુ ડેહર કેરવી ડીંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તમરાજ અને સાધવી’ તથા ‘સરસ્વતી અને માયા’ કોના અધૂરા નાટક છે ? ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ઇચ્છારામ દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના નર્મદની નથી ? ડગલું ભર્યું કે ન હઠવું સહુ ચાલો જીતવા જંગ દાસપણું ક્યાં સુધી પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ડગલું ભર્યું કે ન હઠવું સહુ ચાલો જીતવા જંગ દાસપણું ક્યાં સુધી પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ? દલપતરામ સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ સ્વામી આનંદ દલપતરામ સયાજીરાવ ગાયકવાડ મહીપતરામ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? પ્રભાતિયું ભડલીગીત લોકગીત પદ પ્રભાતિયું ભડલીગીત લોકગીત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP