ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

વીર વલ્લભભાઈ
જલિયાંવાલાં
બારડોલી સત્યાગ્રહનો
બે ખુદાઈ ખિદમતગારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રસિકલાલ છોટાલાલ પરીખ
કનૈયાલાલ માણેકલાલ મુનશી
બાલાશંકર વીરચંદ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

નારાયણ દેસાઈ
મહાત્મા ગાંધી
રવિશંકર મહારાજ
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

કુમારપાળ દેસાઈ
જોરાવરસિંહ જાદવ
ગુણવંત શાહ
શાહબુદ્દીન રાઠોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP