ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના મહાદેવભાઈ દેસાઈની નથી ?

બે ખુદાઈ ખિદમતગારો
જલિયાંવાલાં
બારડોલી સત્યાગ્રહનો
વીર વલ્લભભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રસિકલાલ છોટાલાલ પરીખ
બાલાશંકર વીરચંદ દેસાઈ
કનૈયાલાલ માણેકલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

મહાત્મા ગાંધી
નારાયણ દેસાઈ
રવિશંકર મહારાજ
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ?

જોરાવરસિંહ જાદવ
ગુણવંત શાહ
શાહબુદ્દીન રાઠોડ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP