ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ?

ઈંદુલાલ યાજ્ઞિક
રવિશંકર મહારાજ
ઉમાશંકર જોષી
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

રાજેન્દ્ર શુકલ
લાભશંકર ઠાકર
વેણીભાઇ પુરોહિત
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો.

ધના ભગત
ડો. હસુ યાજ્ઞિક
શ્યામ સાધુ
ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP