ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

જાહેર પીર-ઉનાવા
આપાદાના-ચલાલા
નથુરામ શર્મા-બીલખા
દેવાભગત-ભાણવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

એક પણ નહીં
મૂર્તિદેવી પુરસ્કાર-1955
સરસ્વતી સન્માન-1997
દિલ્હી સાહિત્ય અકાદમી-1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

મધુસૂદન પારેખ
કિસનસિંહ ચાવડા
ચં. ચી. મહેતા
શાંતિલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP