ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

આપાદાના-ચલાલા
નથુરામ શર્મા-બીલખા
જાહેર પીર-ઉનાવા
દેવાભગત-ભાણવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

દિલ્હી સાહિત્ય અકાદમી-1955
એક પણ નહીં
મૂર્તિદેવી પુરસ્કાર-1955
સરસ્વતી સન્માન-1997

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

કિસનસિંહ ચાવડા
શાંતિલાલ શાહ
ચં. ચી. મહેતા
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP