ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

નથુરામ શર્મા-બીલખા
આપાદાના-ચલાલા
દેવાભગત-ભાણવડ
જાહેર પીર-ઉનાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

મૂર્તિદેવી પુરસ્કાર-1955
દિલ્હી સાહિત્ય અકાદમી-1955
એક પણ નહીં
સરસ્વતી સન્માન-1997

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

ચં. ચી. મહેતા
શાંતિલાલ શાહ
કિસનસિંહ ચાવડા
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP