ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગાંધી યુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો.

બાલમુકુન્દ દવે
જયંત પાઠક
સુરેશ દલાલ
હરિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
નટવરલાલ પંડ્યા
ઝવેરચંદ મેઘાણી
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP