ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈમાં મસ્તી કે મશ્કરી કરતાં પાત્રને શું કહેવાય ? મશ્કરો રંગલો કાંચળિયો ચરકટ મશ્કરો રંગલો કાંચળિયો ચરકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. આપેલ તમામ ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય. ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ પર મુઘલ દરબારની કઈ કળાનો પ્રભાવ પડેલો હતો ? છાઉ કથક કુચીપુડી હલ્લીસક છાઉ કથક કુચીપુડી હલ્લીસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? ઝંડા ઝુલણ આપેલ તમામ મણિયાર જૂઠણ ઝંડા ઝુલણ આપેલ તમામ મણિયાર જૂઠણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? દુલા ભાયા કાગ ધીરો ભગત દાસી જીવણ બાપુસાહેબ ગાયકવાડ દુલા ભાયા કાગ ધીરો ભગત દાસી જીવણ બાપુસાહેબ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP