ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ? ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અચંબો' વાર્તાસંગ્રહ કોનો છે ? નટવરલાલ પંડ્યા ધીરેન્દ્ર મહેતા મૃગેશ શાહ મોહનલાલ પરમાર નટવરલાલ પંડ્યા ધીરેન્દ્ર મહેતા મૃગેશ શાહ મોહનલાલ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમણીક અરાલવાળાનો જન્મ ક્યાં થયો હતો ? જંત્રાલ શિયાણી ખેડાલ ભાસરિયા જંત્રાલ શિયાણી ખેડાલ ભાસરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? કવિ કલાપિ ન્હાનાલાલ કવિ સુંદરમ દામોદર બોટાદકર કવિ કલાપિ ન્હાનાલાલ કવિ સુંદરમ દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? ભોજો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત ભોજો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP