ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? મૂળશંકર મુલાણી ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક મૂળશંકર મુલાણી ડાહ્યાભાઈ રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા નાટ્ય સંપદા - કાન્તિ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? ધ ક્રાઉન એકવસ આઉટલેન્ડર વેનીટી ફેર ધ ક્રાઉન એકવસ આઉટલેન્ડર વેનીટી ફેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ દયાશ્રય પરિશિષ્ટ પર્વ વીતરાગ સ્રોત ત્રિષષ્ટિશલાકા પુરુષ દયાશ્રય પરિશિષ્ટ પર્વ વીતરાગ સ્રોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ સંદર્ભે બયલાટનો અર્થ શું થાય ? શેરી નાટક ભાવપ્રધાન ભવૈયા ઘૂઘરા રમવા શેરી નાટક ભાવપ્રધાન ભવૈયા ઘૂઘરા રમવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP