ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

રણછોડભાઈ ઉદયરામ દવે
મૂળશંકર મુલાણી
ડાહ્યાભાઈ
દર્શક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટ્યસંસ્થા સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

દેશી નાટક સમાજ - ડાહ્યાભાઈ
નાટ્ય સંપદા - કાન્તિ મડિયા
મીઠા ઉજાગરા - ચં.ચી. મહેતા
ભરત નાટ્યપીઠ - જશવંત ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

વીતરાગ સ્રોત
પરિશિષ્ટ પર્વ
દયાશ્રય
ત્રિષષ્ટિશલાકા પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP