ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ?

મયારામ શંભુનાથ
ગોરધન કડિયા
જદુરામ
મનમોહનદાસ રણછોડદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા કઈ કૃતિમાં વર્ણવાઈ છે ?

ચોપાટીને બાંકડે
શરણાઈના સૂર
અંતસ્રોતા
ખીજડીયે ટેકરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP