ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદના સામાયિક 'દાંડીયો' નું નામકરણ કોણે કર્યું ? નંદશંકર મહેતા કરસનદાસ મૂળજી નગીનદાસ મારફતિયા નર્મદ નંદશંકર મહેતા કરસનદાસ મૂળજી નગીનદાસ મારફતિયા નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? મણિલાલ દેસાઈ મરીઝ બેકાર વેણીભાઈ પુરોહિત મણિલાલ દેસાઈ મરીઝ બેકાર વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? સુંદરમ્ કલાપી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ કલાપી ન્હાનાલાલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ગાંધીયુગનો સર્જક કોણ નથી ? ન્હાનાલાલ સુંદરમ્ સ્નેહરશ્મિ રમણિકલાલ દેસાઈ ન્હાનાલાલ સુંદરમ્ સ્નેહરશ્મિ રમણિકલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? જનાવરની જાન નૃસિંહાવતાર ભૂતનિબંધ મંડળી મળવાથી થતા લાભ જનાવરની જાન નૃસિંહાવતાર ભૂતનિબંધ મંડળી મળવાથી થતા લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP