ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ?

ઉશનશ્
ઉમાશંકર જોષી
ધૂમકેતુ
કે. કા. શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી.
2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો.
3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.

ફક્ત 2,3,4
ફક્ત 1,2,3,4
ફક્ત 1,2,3
ફક્ત 1,3,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP