ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ઉશનશ્ ઉમાશંકર જોષી ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ઉશનશ્ ઉમાશંકર જોષી ધૂમકેતુ કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીએ વિસાપુર જેલવાસ દરમિયાન કયું નાટક લખ્યું ? બારણે ટકોરે હવેલી શહીદનું સ્વપ્ન સાપના ભારા બારણે ટકોરે હવેલી શહીદનું સ્વપ્ન સાપના ભારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ન્હાનાલાલે ગાંધીજીને અનુલક્ષીને કયું કાવ્ય લખેલું છે ? જનાર્દન જનતા જનાર્દન ગુજરાતના સંત તપસ્વી જનાર્દન જનતા જનાર્દન ગુજરાતના સંત તપસ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? રા'નવઘણ રા'ખેંગાર મહંમદ બેગડો રા'માંડલીક રા'નવઘણ રા'ખેંગાર મહંમદ બેગડો રા'માંડલીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી.2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો.3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે.4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે. ફક્ત 2,3,4 ફક્ત 1,2,3,4 ફક્ત 1,2,3 ફક્ત 1,3,4 ફક્ત 2,3,4 ફક્ત 1,2,3,4 ફક્ત 1,2,3 ફક્ત 1,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP