ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

મારે નામને દરવાજે
વહી જતી પાછળ રમ્યઘોષા
લઘરો
ટોળા અવાજ ઘોંઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અભિયાન' નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે ?

ભાગ્યેશ ઝા
ભૂપત વડોદરિયા
ધીરુભાઈ પારેખ
ચંદ્રકાન્ત ટોપીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

આદિલ મન્સૂરી
સિતાંશુ યશશ્ચંદ્ર
રાજચંદ્ર શુક્લ
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP