ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

વહી જતી પાછળ રમ્યઘોષા
લઘરો
મારે નામને દરવાજે
ટોળા અવાજ ઘોંઘાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અભિયાન' નામનું સાપ્તાહિક કોણ ચલાવે છે ?

ભૂપત વડોદરિયા
ચંદ્રકાન્ત ટોપીવાળા
ધીરુભાઈ પારેખ
ભાગ્યેશ ઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઓડિશ્યૂશનું હલેસું, જટાયુ કૃતિના કર્તા ?

આદિલ મન્સૂરી
રાજચંદ્ર શુક્લ
સિતાંશુ યશશ્ચંદ્ર
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP