ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ? સેહની આપેલ બંને આપેલ માંથી કોઈ નહી આધુનિક કવિતાના જ્યોતિર્ધર સેહની આપેલ બંને આપેલ માંથી કોઈ નહી આધુનિક કવિતાના જ્યોતિર્ધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? દલપત પઢીયાળ દિલીપ મોદી વિનોદ જોષી યોગેશ ગઢવી દલપત પઢીયાળ દિલીપ મોદી વિનોદ જોષી યોગેશ ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ? વિનોદ જોષી વિનોદ ભટ્ટ અમૃતલાલ વેગડ ભગવતીકુમાર શર્મા વિનોદ જોષી વિનોદ ભટ્ટ અમૃતલાલ વેગડ ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માના પિતાનું નામ જણાવો. વિરેન્દ્રકુમાર કૃષ્ણદાસભાઈ હરગોવિંદભાઈ હરીકુમાર વિરેન્દ્રકુમાર કૃષ્ણદાસભાઈ હરગોવિંદભાઈ હરીકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP