ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ કયું છે ?

આધુનિક કવિતાના જ્યોતિર્ધર
આપેલ બંને
સેહની
આપેલ માંથી કોઈ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.
2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.
3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

યોગેશ ગઢવી
વિનોદ જોષી
દિલીપ મોદી
દલપત પઢીયાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ?

વિનોદ ભટ્ટ
ભગવતીકુમાર શર્મા
વિનોદ જોષી
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP