ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ? ગઝલ સંહિતા ફટફટિયું ખારાં ઝરણાં અખંડ ઝાલર વાગે ગઝલ સંહિતા ફટફટિયું ખારાં ઝરણાં અખંડ ઝાલર વાગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી કિશોરલાલ મશરૂવાળા મનુભાઈ પંચોળી ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? બાપુલાલ નાયક દીના પાઠક જયશંકર સુંદરી ઉપેન્દ્ર ત્રિવેદી બાપુલાલ નાયક દીના પાઠક જયશંકર સુંદરી ઉપેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP