ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? કલ્હણ - કથાસરિતસાગર ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો ધનપાલ - ભવિસતકાહા રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ કલ્હણ - કથાસરિતસાગર ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો ધનપાલ - ભવિસતકાહા રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ? ફટફટિયું ગઝલ સંહિતા અખંડ ઝાલર વાગે ખારાં ઝરણાં ફટફટિયું ગઝલ સંહિતા અખંડ ઝાલર વાગે ખારાં ઝરણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી મોહનલાલ ગાંધી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે ? દીના પાઠક બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી દીના પાઠક બાપુલાલ નાયક ઉપેન્દ્ર ત્રિવેદી જયશંકર સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? પાટણની પ્રભુતા કરણઘેલો ગુજરાતનો નાથ જય સોમનાથ પાટણની પ્રભુતા કરણઘેલો ગુજરાતનો નાથ જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP