ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. ભારતની પ્રજા સરદાર પટેલ ગાંધીજી અંગ્રેજો ભારતની પ્રજા સરદાર પટેલ ગાંધીજી અંગ્રેજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ કૃષ્ણ દવે પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ કૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ભોગીલાલ ગાંધી - ચાંદામામા લાભશંકર ઠાકર - લઘરો કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ભોગીલાલ ગાંધી - ચાંદામામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? શબ્દસૃષ્ટિ નવચેતન પરબ અખંડઆનંદ શબ્દસૃષ્ટિ નવચેતન પરબ અખંડઆનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? આંગળિયાત - જોસેફ મેકવાન ઉપરવાસ - રઘુવીર ચૌધરી વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા આંગળિયાત - જોસેફ મેકવાન ઉપરવાસ - રઘુવીર ચૌધરી વડવાનલ - કુન્દનિકા કાપડિયા લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP