ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે.

કૃષ્ણ દવે
પ્રહલાદ પારેખ
ડૉ.પ્રકાશ દવે
સુંદરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
લાભશંકર ઠાકર - લઘરો
ભોગીલાલ ગાંધી - ચાંદામામા
કેશવલાલ ધ્રુવ - વનમાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

ઉપરવાસ - રઘુવીર ચૌધરી
વડવાનલ - કુન્દનિકા કાપડિયા
આંગળિયાત - જોસેફ મેકવાન
લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP