ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે.

પ્રહલાદ પારેખ
ડૉ.પ્રકાશ દવે
સુંદરમ્
કૃષ્ણ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

લાભશંકર ઠાકર - લઘરો
કેશવલાલ ધ્રુવ - વનમાળી
મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
ભોગીલાલ ગાંધી - ચાંદામામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

આંગળિયાત - જોસેફ મેકવાન
ઉપરવાસ - રઘુવીર ચૌધરી
વડવાનલ - કુન્દનિકા કાપડિયા
લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP