ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છેલ્લો કટોરો' કાવ્ય મેઘાણીએ કોને ઉદ્દેશીને લખ્યું હતું. અંગ્રેજો સરદાર પટેલ ભારતની પ્રજા ગાંધીજી અંગ્રેજો સરદાર પટેલ ભારતની પ્રજા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. કૃષ્ણ દવે પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ કૃષ્ણ દવે પ્રહલાદ પારેખ ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા કેશવલાલ ધ્રુવ - વનમાળી મધુસૂદન પારેખ - પ્રિયદર્શી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા કેશવલાલ ધ્રુવ - વનમાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? શબ્દસૃષ્ટિ નવચેતન પરબ અખંડઆનંદ શબ્દસૃષ્ટિ નવચેતન પરબ અખંડઆનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ? ઉપરવાસ - રઘુવીર ચૌધરી વડવાનલ - કુન્દનિકા કાપડિયા આંગળિયાત - જોસેફ મેકવાન લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ઉપરવાસ - રઘુવીર ચૌધરી વડવાનલ - કુન્દનિકા કાપડિયા આંગળિયાત - જોસેફ મેકવાન લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP