ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

રઘુવીર ચૌધરી
લાભશંકર ઠાકર
રમણલાલ દેસાઈ
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ?

બળવંતરાય ઠાકોર
બાલમુકુંદ દવે
ઉશનસ્
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

શિવાજીની શૌર્યગાથા
અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
મારા અનુભવો
પંચતંત્રની વાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP