ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

લાભશંકર ઠાકર
પીતાંબર પટેલ
રઘુવીર ચૌધરી
રમણલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ?

બળવંતરાય ઠાકોર
બાલમુકુંદ દવે
ઉશનસ્
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદની કૃતિ નથી.

અધોગતિનું મૂળ - વર્ણવ્યવસ્થા
મારા અનુભવો
પંચતંત્રની વાર્તા
શિવાજીની શૌર્યગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP