ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? કાવ્યરસ કલહાર ભાગ્યવિધાતા વખાર કાવ્યરસ કલહાર ભાગ્યવિધાતા વખાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ અવિનાશ વ્યાસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. સમગ્ર કવિતા કાવ્યાંજલિ કાવ્ય ધારા પ્રકૃતિ પ્રેમ સમગ્ર કવિતા કાવ્યાંજલિ કાવ્ય ધારા પ્રકૃતિ પ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચિનુ મોદીનું ઉપનામ જણાવો. અદલ નિરલા ઈર્શાદ અજ્ઞેય અદલ નિરલા ઈર્શાદ અજ્ઞેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. મહુવા વડાલી બામણા ધંધૂકા મહુવા વડાલી બામણા ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP